ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

માન. રાષ્ટ્રપતિશ્રી
માન. કાયદા મંત્રીશ્રી
માન.ગવર્નરશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

નીલમ સંજીવ રેડ્ડી
જ્ઞાની ઝૈલસિંહ
વી.વી.ગીરી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP