ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

માન. રાષ્ટ્રપતિશ્રી
માન. કાયદા મંત્રીશ્રી
માન.ગવર્નરશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP