Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

14 વર્ષ
21 વર્ષ
18 વર્ષ
10.5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ?

સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
જ્વાહરલાલ નહેરુ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ?

મેરી કોમ
સાયના નેહવાલ
બચેન્દ્રીપાલ
નંદિની પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP