Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
25 મીટર
30 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મિન્ટો
વિલિયમ બૅન્ટીગ
લોર્ડ મૈકાલે
લોર્ડ વિલિંગ્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP