ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહપ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? આપેલ તમામ બિનસાંપ્રદાયિક લોકશાહી સમાજવાદી આપેલ તમામ બિનસાંપ્રદાયિક લોકશાહી સમાજવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP