ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

6 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 અઠવાડિયાના અંતે
3 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 15
આર્ટિકલ – 17
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ?

માનવસંશાધન પ્રધાન
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
વિરોધ પક્ષના નેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP