ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

6 અઠવાડિયાના અંતે
3 અઠવાડિયાના અંતે
3 મહિનાના અંતે
6 મહિનાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

આપેલ તમામ
પ્રધાનમંત્રી
સ્પીકર અને ચેરમેન
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

જિલ્લા પંચાયત
રાજ્ય સરકાર
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજયપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ?

આપેલ તમામ
બિનસાંપ્રદાયિક
લોકશાહી
સમાજવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP