ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 5% 15% 20% 10% 5% 15% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1958 ઈ.સ.1955 ઈ.સ.1957 ઈ.સ.1956 ઈ.સ.1958 ઈ.સ.1955 ઈ.સ.1957 ઈ.સ.1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -75 અનુચ્છેદ -117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP