ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ? 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણા સચિવ નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં પંચ નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2011 2006 2001 2008 2011 2006 2001 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP