ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ?

42 મો બંધારણીય સુધારો -1976
44 મો બંધારણીય સુધારો -1978
89 મો બંધારણીય સુધારો -2003
97 મો બંધારણીય સુધારો -2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

રાજેન્દ્ર પ્રસાદ
જ્ઞાની જેલમ સિંહ
નિલમ સંજીવ રેડ્ડી
વી વી ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

24 જાન્યુઆરી,1950
25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP