ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ? 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 89 મો બંધારણીય સુધારો -2003 97 મો બંધારણીય સુધારો -2011 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 89 મો બંધારણીય સુધારો -2003 97 મો બંધારણીય સુધારો -2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ-14 અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-32 અનુચ્છેદ-14 અનુચ્છેદ-15 અનુચ્છેદ-19 અનુચ્છેદ-32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? ઈંગલેન્ડ જર્મની અમેરિકા કેનેડા ઈંગલેન્ડ જર્મની અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 50 51 52 53 50 51 52 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP