ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 131 119 129 109 131 119 129 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 44 મો 42 મો 41 મો 43 મો 44 મો 42 મો 41 મો 43 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP