ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2008 સને 2007 સને 2006 સને 2005 સને 2008 સને 2007 સને 2006 સને 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 332 આર્ટિકલ – 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? તૃતીય પ્રથમ ચતુર્થ દ્વિતીય તૃતીય પ્રથમ ચતુર્થ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ નાણા સચિવ નાણા મંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણા સચિવ નાણા મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 47 48 50 49 47 48 50 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP