ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
સંસદમાં કાયદો સુધારીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા
બંધારણમાં જરૂરી સુધારો કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP