ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 318 321 319 320 318 321 319 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ આયોજન પંચ કેન્દ્ર સરકાર નીતિ આયોગ નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP