ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ -269 - 279
અનુચ્છેદ -264 - 268A
અનુચ્છેદ -245 - 255
અનુચ્છેદ -256 - 263

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ?

ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963
ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965
બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ
જ્યુડિશિયલ સિસ્ટમ
કોલોનિયલ સિસ્ટમ
કોલિજિયમ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -21
અનુચ્છેદ -22
અનુચ્છેદ -20
અનુચ્છેદ -21-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP