ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 319 321 318 320 319 321 318 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1956 1958 1962 1960 1956 1958 1962 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય આધુનિક રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? પંદર દિવસ એક માસ છ સપ્તાહ છ માસ પંદર દિવસ એક માસ છ સપ્તાહ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ રામાયણ મુંડકોપનિષદ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ રામાયણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP