ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
આપેલ તમામ
તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
તે ચોકકસ સમયગાળાનું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-114
અનુચ્છેદ-112
અનુચ્છેદ-113
અનુચ્છેદ-110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
આદિવાસી વિસ્તારો
જંગલ વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP