ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-114 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો જંગલ વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP