ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રિય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ - 161 કલમ - 153 કલમ - 74 કલમ - 155 કલમ - 161 કલમ - 153 કલમ - 74 કલમ - 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -19 અનુચ્છેદ -13 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP