ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1949
15 ઓગસ્ટ 1949
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સ્વામી
મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP