ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

ધારાસભા
ધારાસભ્યો
પંચાયત
પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

સ્વર્ણસિંહ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
કે.સંથાનલ સમિતિ
મંડલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તે એન.આર. જી. હોવા જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP