ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. આંબેડકર
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. એસ. રાધાક્રિષ્નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 57
આર્ટિકલ – 63
આર્ટિકલ – 61
આર્ટિકલ – 64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP