ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ખાધપૂરક અંદાજપત્રનો અર્થ શું છે ? અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધે છે. અંદાજપત્ર સરભર રહે છે. અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂં છે. અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 3 2 1 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP