ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.
1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું.
2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી
3. દર 5 વર્ષે ચૂંટણી
4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.

71મો સુધારો
74મો સુધારો
72મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

ઉપરાષ્ટ્રપતિ
માનવસંસાધન મંત્રી
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?

મુખ્ય પ્રધાન
મુખ્ય સચિવ
પ્રભારી મંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP