ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 382 381 338 384 382 381 338 384 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 11 182 26 37 11 182 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સદનમાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ વોર્ડ સમિતિ ગ્રામ સભા સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ વોર્ડ સમિતિ ગ્રામ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ક. મા. મુન્શી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP