ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 382 338 384 381 382 338 384 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી આપેલ બંને માત્ર બીજુ માત્ર પ્રથમ બંને વિધાન સાચાં નથી આપેલ બંને માત્ર બીજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 410 368 386 377 410 368 386 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? આપેલ બંને અનુચ્છેદ 20 એક પણ નહીં અનુચ્છેદ 21 આપેલ બંને અનુચ્છેદ 20 એક પણ નહીં અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP