ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સચિદાનંદ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે ? 43 મા 42 મા 44 મા 45 મા 43 મા 42 મા 44 મા 45 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ગ્રામ સભા સામાજિક ન્યાય સમિતિ વોર્ડ સમિતિ આપેલ તમામ ગ્રામ સભા સામાજિક ન્યાય સમિતિ વોર્ડ સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ? 384 284 224 324 384 284 224 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP