ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. સચિદાનંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

ગ્રામ સભા
સામાજિક ન્યાય સમિતિ
વોર્ડ સમિતિ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP