ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 332 334 330 338 332 334 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 78 79 86 80 78 79 86 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે ? અન યાદી રાજ્યયાદી સંઘયાદી સમવર્તી યાદી અન યાદી રાજ્યયાદી સંઘયાદી સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP