ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 334 330 332 338 334 330 332 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે ? 5 3 4 6 5 3 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે ? 9 11 10 12 9 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP