ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

ફક્ત લોકસભા
સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
ફક્ત રાજ્યસભા
કોઈ પણ વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે.

નાયબ અધ્યક્ષ
નવા ચૂંટાયેલા અધ્યક્ષ
અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય
તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP