ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ? વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદીય બાબતોના મંત્રી લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા ? એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ એ. કે. રોય એ. કે. ચંદ્રા એસ. રંગનાથન વી. નરહરિ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી ગૃહમંત્રી રાષ્ટ્રપતિ લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.