ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત સર્વોચ્ચ અદાલત
ફક્ત વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

જવાહરલાલ નેહરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
ડો. ભીમ રાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 153
આર્ટિકલ – 259
આર્ટિકલ – 248

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP