ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 317(1) 316(1) 315(1) 314 317(1) 316(1) 315(1) 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ? રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી વહીવટી હુકમ દ્વારા મહાભિયોગ દ્વારા સર્વોચ્ચ અદાલતના હુકમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે ? 54 55 52 53 54 55 52 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ? રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15% લોકસભાની સભ્ય સંખ્યાના 15% સંસદની સભ્ય સંખ્યાના 15% સંસદની સંખ્યાના 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP