ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા નિયમ હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? 24 25 27 26 24 25 27 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1951 1977 1947 1975 1951 1977 1947 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક દિલ્હી રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 149 151 150 148 149 151 150 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP