ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.નાણામંત્રીશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.વડાપ્રધાનશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ?

વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી
રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ?

149
148
150
151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP