ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર પી. એન. પટેલ હરિલાલ કાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ પ્રધાન સેના પ્રમુખ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP