ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક માસ છ માસ ત્રણ માસ એક વર્ષ એક માસ છ માસ ત્રણ માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP