ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 159 160 161 162 159 160 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1966 1972 1975 1980 1966 1972 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણામંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP