ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણાં સચિવ
ભારતના પ્રધાનમંત્રી
ભારતના નાણાંમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ – 45
અનુચ્છેદ – 14
અનુચ્છેદ – 44
અનુચ્છેદ – 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP