ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ? 124 (3) 124 (1) 124 (4) 124 (2) 124 (3) 124 (1) 124 (4) 124 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? જાન્યુઆરી થી ડીસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડીસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ છ માસ છ અઠવાડિયા ત્રણ માસ એક માસ છ માસ છ અઠવાડિયા ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP