ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભાના સ્પીકર
કેન્દ્રિય કેબીનેટ
વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

વડી અદાલતના
લોક અદાલતના
જિલ્લા અદાલતના
સર્વોચ્ચ અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ?

માન.કાયદામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP