ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે ? 124 (1) 124 (3) 124 (4) 124 (2) 124 (1) 124 (3) 124 (4) 124 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ધીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP