ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મેઘાલય રાજ્યની રચના કયા બંધારણીય સુધારા દ્વારા થઇ ? સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 સુધારો 20 સુધારો 22 સુધારો 23 સુધારો 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? 25 થી 28 105 13 194 25 થી 28 105 13 194 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 253 380 353 280 253 380 353 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 35 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP