ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે

હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એન. ચંદ્રાબાબુ નાયડુ
ઈ. એમ. એસ. નચીએપ્પન
મુરલી મનહર જોશી
પી. ચિદમ્બરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

પ્રધાનમંત્રી કહે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
નાથપાઈ
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP