ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

પ્રતિષેધ
અધિકાર પૃચ્છા
ઉત્પ્રેષણ
પરમાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
ગૃહ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP