ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સંથાનમ સમિતિ
ક્રિપલાણી સમિતિ
સતિષચંદ્ર સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સોલિસિટર જનરલ
સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

સુપ્રીમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ
આપેલ ત્રણેયને
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP