ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી. ગીરી રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંહ વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન હુકુમસિંહ જી.વી.માવલંકર જી.એસ.ધિલ્લોન સુકુમાર સેન હુકુમસિંહ જી.વી.માવલંકર જી.એસ.ધિલ્લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર રાજ્ય સભામાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP