ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ - 337 - અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ? સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ 35 વર્ષની ઉંમર ભારતનો નાગરિક સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ 35 વર્ષની ઉંમર ભારતનો નાગરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? તેલુગુ ગુજરાતી કોંકણી બોડો તેલુગુ ગુજરાતી કોંકણી બોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP