ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સોલિસિટર જનરલ સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ સોલિસિટર જનરલ સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે ? 13મી લોકસભા 15મી લોકસભા 17મી લોકસભા 16મી લોકસભા 13મી લોકસભા 15મી લોકસભા 17મી લોકસભા 16મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 20 16 18 10 20 16 18 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP