ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા
રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા
પ્રધાનમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

10મો બંધારણીય સુધારો 1957
7મો બંધારણીય સુધારો 1956
9મો બંધારણીય સુધારો 1958
3જો બંધારણીય સુધારો 1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

70
55
40
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP