ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2001 2005 2003 2007 2001 2005 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP