ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ?

લોકસભાના અધ્યક્ષ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
વડી અદાલતના ન્યાયાધીશ
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ?

42 માં
40 માં
આપેલ પૈકી એક પણ નહીં
44 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાતવર્ગના સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 ઓગષ્ટ, 1957
17 નવેમ્બર, 1956
13 જાન્યુઆરી, 1956
26 જાન્યુઆરી, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP