ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ?

રાજ્યના રાજ્યપાલ
વડી અદાલતના ન્યાયાધીશ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 265
આર્ટિકલ - 270
આર્ટિકલ - 247
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

રાજ્યપાલ
પંચાયત પ્રધાન
મુખ્ય પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

નાગરિકતા યાદી
કેન્દ્ર / સંઘ યાદી
રાજ્ય યાદી
સહવર્તી / સમવર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એકજ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

9 મો સુધારો
5મો સુધારો
3 જો સુધારો
7 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP