ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી આપેલ તમામથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી જન્મથી કે વારસાથી આપેલ તમામથી નોંધણીથી કે લગ્નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? માનનીય રાજ્યપાલશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP