ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

આપેલ તમામથી
નોંધણીથી કે લગ્નથી
જન્મથી કે વારસાથી
કાયદા દ્વારા દેશીકરણથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ.ભીમરાવ આંબેડકર
જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

સર્વ નાગરિકોને
અમને પોતાને
આપેલ પૈકી કોઈ નહીં
સર્વ લોકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

શોષણ વિરોધી હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સંપત્તિ હક્ક
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

સરોજિની નાયડુ
કનૈયાલાલ મુનશી
સી.રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP