ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

આપેલ તમામથી
જન્મથી કે વારસાથી
નોંધણીથી કે લગ્નથી
કાયદા દ્વારા દેશીકરણથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

સંમિત નિધિ
કરમાંથી વસૂલાત
આકસ્મિક નિધિ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

નાણા સચિવ
નાણામંત્રી
સંસદ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-1
પરિશિષ્ટ-3
પરિશિષ્ટ-2
પરિશિષ્ટ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP