ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ? અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ? ભારતીય ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ સંઘ લોક સેવા આયોગ ઉપરના તમામ ભારતીય ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ સંઘ લોક સેવા આયોગ ઉપરના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ પર "ઈમ્પીચમેન્ટ" મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતમાં બંધારણનાં કયા નિયમમાં જણાવવામાં આવેલી છે ? 61 59 60 62 61 59 60 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP