ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ? અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -50(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલાં સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે ? સત્તાનથી 12 2 5 સત્તાનથી 12 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 14 10 12 13 14 10 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ રંગનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રામનંદન સમિતિ રંગનાથન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP