ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -51(ક)
અનુચ્છેદ -50(ક)
અનુચ્છેદ -57(બ)
અનુચ્છેદ -47(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક. મા. મુન્શી
ઉમાશંકર જોષી
ચંદ્રકાન્ત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ?

ભારતીય ચૂંટણી પંચ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ
સંઘ લોક સેવા આયોગ
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે
ન્યાયાલયની બહાર પતાવટ
સંક્ષિપ્ત વિચારણા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP