ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

કેન્દ્ર સરકાર
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-5
આર્ટિકલ-2
આર્ટિકલ-9
આર્ટિકલ-7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

છ મહિના
સમય નિશ્ચિત નથી
આઠ મહિના
ચાર મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
એલ.એમ. સિંઘવી
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP