ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્ર સરકાર
રાજ્યપાલ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 244
આર્ટિકલ – 243
આર્ટિકલ – 246
આર્ટિકલ – 245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

ઇન્દ્રસ્વાહનેય કેસ
વિશાખા જજમેન્ટ
સમતા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

સચિવાલય
કલેકટર
મુખ્યપ્રધાન
મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP