ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

ચરણસિંહ ચૌધરી
એચ.ડી.દેવગૌડા
ચંદ્રશેખર
આઈ. કે. ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
ગૃહપ્રધાન
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP