ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-36થી51
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-14થી18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ રાજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

રાજ્ય સરકાર
હાઈકોર્ટ
સુપ્રિમ કોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-24
અનુચ્છેદ-27
અનુચ્છેદ-26
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP