ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

આપેલ બંને
રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 338 - ક
આર્ટિકલ - 337 - અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ?

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
કાયદાની સમક્ષ સમાનતા
શોષણના વિરુદ્ધ અધિકાર
જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP