ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? સંસદનો ઠરાવ આયોજન પંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ 10મું નાણાપંચ સંસદનો ઠરાવ આયોજન પંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ 10મું નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 18 22 19 25 18 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP