ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(C)
અનુચ્છેદ - 19(1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

મણિનગર
આપેલ પૈકી એક પણ નહીં
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ?

ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ
રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે
કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી.
અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

55
40
આવી કોઈ જોગવાઈ નથી
70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 243
આર્ટિકલ – 244
આર્ટિકલ – 246
આર્ટિકલ – 245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP