ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મંત્રીઓ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP