ભારતનું બંધારણ (Constitution Of India)
'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

અનુચ્છેદ - 19(1)(A)
અનુચ્છેદ - 19(1)(D)
અનુચ્છેદ - 19(1)(B)
અનુચ્છેદ - 19(1)(C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

કલ્યાણજી મહેતા
માનસિંહજી રાણા
કુંદનલાલ ધોળકીયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ?

મોરારજીભાઈ દેસાઈ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. બાબાસાહેબ આંબેડકર
સોમનાથ ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ?

સંસદનો ઠરાવ
આયોજન પંચ
કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ
10મું નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP