ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ? અગ્રણી નાગરિકો મંત્રીઓ ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો મંત્રીઓ ચૂંટાયેલા ધારાસભ્યો વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 49 48 51 50 49 48 51 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP