ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ–340
આર્ટિકલ-341
આર્ટિકલ-339
આર્ટિકલ-338 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

મંડલ સમિતિ
કે.સંથાનલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

26 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી,1950
29 જાન્યુઆરી,1950
25 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ?

10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ
10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP