ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ?

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપચારોનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ.

10
05
07
03

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

ભારતીય ચૂંટણી પંચ
રાજકીય પક્ષોના પ્રમુખ
ભારતના રાષ્ટ્રપતિ
આપેલ માંથી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP