ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં ખાતું નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 16 યાદીઓ 10 યાદીઓ 14 યાદીઓ 12 યાદીઓ 16 યાદીઓ 10 યાદીઓ 14 યાદીઓ 12 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1948 1947 1950 1952 1948 1947 1950 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 a-1, b-3, d-4, c-2 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 c-2, d-3, b-4, a-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ સરોજિની નાયડુ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર એચ.વી. કામથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP