ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-1-2011 1-4-2010 1-1-2010 1-4-2011 1-1-2011 1-4-2010 1-1-2010 1-4-2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય ગૃહ મંત્રી પી એમ ઓ પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય ગૃહ મંત્રી પી એમ ઓ પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239(એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP