ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 24 પ્રમાણે
આવી કોઈ જોગવાઈ નથી
અનુચ્છેદ 21 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ?

1-1-2011
1-4-2010
1-1-2010
1-4-2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -165(1-અ)
અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

કેબિનેટ મંત્રાલય
ગૃહ મંત્રી
પી એમ ઓ
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)
અનુચ્છેદ 239
અનુચ્છેદ 239(એ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP