ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં તુરત જ 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી 12 કલાકમાં તુરત જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ અને રાષ્ટ્રપતિ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હિંદુ મહાસભા સામ્યવાદી પક્ષ અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP