ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાષ્ટ્રપતિ
વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 129
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે

અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં
બંધારણના આરંભે નાગરીકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
ઉચ્ચ અદાલત
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા
શ્રી આઈ. જી. પટેલ
શ્રી નિયોગી
શ્રી મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP