ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 આર્ટિકલ – 17 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે ? 5 8 7 6 5 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? નાગરિક સેવા સમિતિ લોકલેખા સમિતિ અનુમાન સમિતિ આયોજન સમિતિ નાગરિક સેવા સમિતિ લોકલેખા સમિતિ અનુમાન સમિતિ આયોજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP