ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 b-2, a-1, c-3, d-4 c-2, d-3, b-4, a-1 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 b-2, a-1, c-3, d-4 c-2, d-3, b-4, a-1 a-1, b-3, d-4, c-2 d-2, c-3, a-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP