ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

ખાપ પંચાયત
ગ્રાહક અદાલત
ગ્રામ અદાલત
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું કઇ બાબત પર આધિપત્ય છે ?

નાણાંકીય બિલ
રેલ્વે બજેટ
સંરક્ષણ (ડિફેન્સ) બજેટ
વિદેશ નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP