ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 29
આર્ટિકલ – 23
આર્ટિકલ – 27
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે ?

સંસદીય બાબતોના મંત્રી
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP