ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ માંથી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ માંથી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 22 અનુચ્છેદ 20 અનુચ્છેદ 23 અનુચ્છેદ 21 અનુચ્છેદ 22 અનુચ્છેદ 20 અનુચ્છેદ 23 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP