ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ? (1) નવા કરવેરા નકકી કરી શકાય. (2) નવા કરવેરા નકકી ન કરી શકાય. (3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય. (4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.