ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના બંધારણીય વડા છે- ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાયબ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ? બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 5 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 10 વર્ષ માટે બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 5 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 10 વર્ષ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-47 આર્ટિકલ-46 આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-44 (ક) આર્ટિકલ-47 આર્ટિકલ-46 આર્ટિકલ-41 (ક) આર્ટિકલ-44 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP