ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
નાણામંત્રી રાજીનામું આપે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તે એન.આર. જી. હોવા જોઈએ.
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
મૂળભૂત હક્કો
આમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP