ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-365
અનુચ્છેદ-364
અનુચ્છેદ-363

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
કેબિનેટ મંત્રાલય
ગૃહ મંત્રી
પી એમ ઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

515 કરતાં વધુ નહીં
520 કરતાં વધુ નહીં
510 કરતાં વધુ નહીં
530 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ
એક પણ નહીં
આપેલ બંને
સામાન્ય કાયદાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

રાજ્ય
નામદાર રાજ્યપાલશ્રી
આપેલ તમામ
નામદાર રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP