ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રિય ગૃહમંત્રી સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? 342 202 341 243-D 342 202 341 243-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 159 160 161 162 159 160 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP