ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -163(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ? 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 5 વર્ષ માટે બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી 5 વર્ષ માટે બીજી ચૂંટણી થાય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266 (2) 267 (2) 309 266 (1) 266 (2) 267 (2) 309 266 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ સોલીસીટર જનરલ એટર્ની જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી નાણાં મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ પ્રધાન મંત્રી નાણાં મંત્રી કાયદા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP