ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ મુરલી મનહર જોશી ઈ. એમ. એસ. નચીએપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબીનેટ મિનીસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -22 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -21 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સાઈની ડાઈ સ્થગન સત્રાવસાન દીર્ધવકાશ સાઈની ડાઈ સ્થગન સત્રાવસાન દીર્ધવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP