ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___ આર્થિક અધિકાર છે. મૂળ અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આર્થિક અધિકાર છે. મૂળ અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ધારાકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 244 આર્ટિકલ – 181 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 244 આર્ટિકલ – 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. જન ગણ મન ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા વંદે માતરમ્ જન ગણ મન ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP