ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંહ
નીલમ સંજીવ રેડ્ડી
વી.વી.ગીરી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતના એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP