ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 26-01-1950 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 15-08-1950 14-03-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-4-2010 1-4-2011 1-1-2010 1-1-2011 1-4-2010 1-4-2011 1-1-2010 1-1-2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ મે થી એપ્રિલ જાન્યુઆરી થી ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP