ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? વડી અદાલતને રાષ્ટ્રપતિને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને રાષ્ટ્રપતિને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1995 1990 1991 1998 1995 1990 1991 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP